1.6 C
New York
Thursday, December 11, 2025

Buy now

ગાંધીનગર: સેકટર 15 કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે નવરાત્રી મહોત્સવ “રમઝટ 2022” નું આયોજન કરવામાં આવેલ હતું. જેનું સંચાલન પ્રો. ફાલ્ગુનીબેન મેસરવાલા તેમજ પ્રો. નિર્મિત રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના ઉપરાંત કોલેજ આસપાસના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને માં અંબાની આરાધના કરી હતી. આ નવરાત્રી ગરબા મહોત્સવ અંતર્ગત બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ પ્લેયર અને બેસ્ટ પ્લેબેક સિંગરના ઇનામો એનાયત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,510સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles