-3.3 C
New York
Monday, January 20, 2025

Buy now

નિઃશુલ્ક કોરોના રસીકરણ અભિયાનથી કોરોના મહામારી સામે ભીડી બાથ

કોરોના મહામારીથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વદેશી રસીની શોધ કરવામાં આવી. આ સ્વદેશી રસી તબક્કાવાર દેશના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં શરૂ કરવામાં આવેલા નિ:શુલ્ક સામૂહિક રસીકરણ અભિયાનમાં ગુજરાતે સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12.71 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, 1.79 કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે. 28 લાખ 51 હજારથી વધુ બાળકોનું પણ કોરોના સંદર્ભે રસીકરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ગુજરાતમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ દ્વારા ઘર આંગણે રસીકરણ તેમજ ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ તેમજ ‘મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ’ જેવા અભિયાનોનું સફળ અમલીકરણ કરવામાં આવ્યુ છે.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,120સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles