20.1 C
New York
Saturday, July 27, 2024

Buy now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે ગુજરાતના એક દિવસ ના પ્રવાસે આવે તેવી શક્યતા.સુરત ડ્રિમસીટી હીરાબુર્જના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સુરત એરપોર્ટના વિસ્તરણનું પણ અનાવરણનો કાર્યક્રમ થશે.એક દિવસીય પ્રવાસમાં પીએમ મોદી દિલ્હી થી સીધા સુરત જશે.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
4,880સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles