24.9 C
New York
Saturday, July 27, 2024

Buy now

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને ગુજરાતના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જીને મળ્યા હતા. ૧૯ મી સદીના મહાન સંત, મહિલા શિક્ષણ અને વંચિતો – શોષિતોના ઉદ્ધાર માટે ઐતિહાસિક પહેલ કરનાર ભારતીય નવજાગરણના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ શૃંખલામાં ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાનારા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું હતું. આ અવસરે આર્ય સમાજના વિભિન્ન સંગઠ્ઠનોના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
4,880સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles